સુરત ના નિવૃત્ત થયેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમર 28જાન્યુઆરી નાં રોજ સેવા નિવૃત્ત થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. પરંતુ આખરે અઢી માસ બાદ નવા કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત ની પોલીસ કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે.
2,505 Less than a minute
સુરત ના નિવૃત્ત થયેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમર 28જાન્યુઆરી નાં રોજ સેવા નિવૃત્ત થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. પરંતુ આખરે અઢી માસ બાદ નવા કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત ની પોલીસ કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે.



